સુપરસવાલ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ભારતીય લશ્કરના કેટલાક નિવૃત્ત અફસરો શ્રી લંકા, કોસોવો, જોર્ડન વગેરે દેશોમાં જમીન નીચે દાટવામાં આવેલી સુરંગો શોધી
જમીનની સુરંગોને લગતી ટેક્નિકલ જાણકારી તો જાણે રસ પડે તેવી છે, પણ તે પહેલાં ચર્ચાના હાર્દમાં રહેલી સ્ફોટક હકીકત જાણી લો પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બધું મળી ૮૬,૩૪,૦૦૦ લોકો માર્યા ગયા, જેમાં નિર્દોષ અને નિઃશસ્ત્ર એવા નાગરિકોની ખુવારીનો આંક માત્ર ૧૫% જેટલો રહ્યો. હવાઇ બોમ્બમારામાં, સરહદી ગોલંદાજીમાં અને સેબોટાજના બનાવોમાં તેમણે જાન ગુમાવ્યા.
No comments:
Post a Comment